નવરાત્રીમાં કન્યાઓને મળશે મફતમાં ચણીયા ચોળી
આપણા ગુજરાતમાં નવરાત્રીના નવ દિવસ ખુબજ હર્ષ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે.
કોરોના ના બે વર્ષ પછી કોઈ પ્રકારની શરતો વગર આ નવરાત્રી ઉજવી શકાશે.
ભુપેન્દ્ર પટેલે 10 બાળકીઓને ચણીયા ચોળી આપીને વિતરણની શરૂઆત કરાવી.
ભુપેન્દ્ર પટેલે 10 બાળકીઓને ચણીયા ચોળી આપીને વિતરણની શરૂઆત કરાવી.
આ ચણીયા ચોળી દિવ્ય ભાસ્કર તથા સંસ્થાઓ,
ઉદ્યોગપતિઓ
ના સહયોગથી આપવામાં આવશે.